પૃષ્ઠો

ગુરુવાર, 22 ઑગસ્ટ, 2013


  • આજે બપોરે 2:00 વાગ્યા પછી સેમીનાર હોલ નંબર :4, મહાત્મા ગાંધી મંદિર, ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે નવી નિમણૂક  મેળવનાર વિદ્યાસહાયકોને હુકમ આપવામાં આવશે
  • ગાંધીનગર, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, નગરપાલિકા શાળામાં  નિમણૂક  મેળવનાર વિદ્યાસહાયકોને હુકમ આપવામાં આવશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો